સત્ય-મેડિટેશન અાંતરિક દિવ્ય બુદ્ધિમતા સુધી પહોંચવાની ચાવી



સંત રાજિન્દર સિંહ પ્રમુખ, સાવન કૃપાલ રૂહાની મિશન

ધર્મગ્રંથો આપણને આજ સમજાવે છે કે આપણે ખરી જિંદગી જીવીએ.પરંતુ જેમ જેમ આપણે સદગુણોને પોતાની જીંદગીમાં ઉતારવાના પ્રયાસ કરીએ છીએ, તો લાગે છે આ પ્રકારે તો આપણે દુનિયામાં સફળ નહીં થઇ શકીએ. આપણને લાગે થે કે જે લોકો જુઠ્ઠુ બોલે થે , સત્ય સાથે નથી જીવતા, તે વધુ સારી જીંદગી જીવે છે.જીંદગીમાં સદગુણોને ઉતારવાથી આપણી સામે મુશ્કેલીઓ આવા લાગે છે તેવું આપણને લાગતું હોય છે. પરંતું સ્તય શું છે, વાસ્તવિક સફળતા શું છે? જેવું ગરૂવાણીમાં કહ્યું છે આદિ, સચુ, જુગાદિ સચુ. હૈે પણ સચુ, નાનક હોસી ભી સચ. જે સત્ય છે તે સૃષ્ટિના પ્રારંભે પમ સત્ય જ રહેશે.જો આપણે એ સત્યને જાણી શકીએ તો આપણી જીંદગી સફળ થઇ જશે. જો આપણું પ્રત્યેક કાર્ય, દરેક વિચાર, , પ્રત્યેક બોલ, સત્યથી ભરપુર હશે તો જીંદગી સફળ થવાની શરૂઆત આપો આપ થઇ જશે.આ હકીકત છે કે સત્ય આપણને પોતાના આત્મા સુધી લઇ જશે, જેના સમૃદ્ધ ગુણોમાંથી એક છે બુદ્ધિમતા. આનું આચરણ આપણને સમૃદ્ધ બનાવવાની સાથે આપણી જીંદગીને પણ બદલી શકે છે.આ આંતરિક બુદ્ધિમતા આપણા માટે કોઇપણ સમયે મેડિટેશનના માધ્યમથી ઉપલબ્ધ છે. આ એ બુદ્ધિમતા નથી જે વ્યાખ્યાન સાંભળવા – પુસ્તકો વાંચવાથી મળે. તે તો બૌદ્ધિક જ્ઞાનથી જ આવે છે. જ્યારે દિવ્ય બુદ્ધિમતાનું આચરણ કરીએ છીએ તો આપણે સાર્વભૌમિક ચેતનાની અવસ્થામાં પહોંચી જઇએ છીએ, જ્યા જીવનના રહસ્યો તેમજ જીંદગીના ઉદ્દેશની જાણકારી પ્રાપ્ત થતા જીવન નિર્થક ઘટનાઓની શૃંખલા નથી લાગતું.

જીવનયાત્રા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – the key to reaching the truth meditating outward divine wisdom 062046